Levocetirizine ઉપયોગ
એલર્જીક વિકાર ની સારવારમાં Levocetirizine નો ઉપયોગ કરાય છે
Available generics for Levocetirizine
Order with generics and save upto 50%
Show more

Levocetirizine કેવી રીતે કાર્ય કરે
Levocetirizine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.
Levocetirizine ની સામાન્ય આડઅસરો
ઘેન, થકાવટ, સૂકું મોં, માથાનો દુખાવો

Get medicines for Levocetirizine

Want to Know More
Read Our Editorial PolicyLevocetirizine માટે ઉપલબ્ધ દવા
Teczine
Sun Pharmaceutical Industries Ltd
₹90 to ₹246
5 variant(s)
1-AL
FDC Ltd
₹35 to ₹95
3 variant(s)
Levocet
Hetero Healthcare Limited
₹14 to ₹104
4 variant(s)
Laveta
Alembic Pharmaceuticals Ltd
₹44 to ₹309
5 variant(s)
Hhlevo
Hegde and Hegde Pharmaceutica LLP
₹86 to ₹132
2 variant(s)
Lecope
Mankind Pharma Ltd
₹37 to ₹50
4 variant(s)
Vozet
Dr Reddy's Laboratories Ltd
₹50 to ₹194
3 variant(s)
Lezyncet
Torrent Pharmaceuticals Ltd
₹72 to ₹96
3 variant(s)
Xevor
Abbott
₹54 to ₹140
3 variant(s)
Safecet
Talent India
₹47 to ₹75
2 variant(s)
Levocetirizine માટે નિષ્ણાત સલાહ
- વયોવૃદ્ધ વ્યક્તિમાં લેવોસેટ્રિઝિનનો સાવધાનીથી ઉપયોગ કરવો; તેઓ તેની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકશે.
- રાત્રે સૂતી વખતે લેવી ઉત્તમ છે કેમ કે તે તમને સુસ્ત બનાવી શકશે.
- જો તમે લેવોસેટ્રિઝિન પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલતા) હોવ તો લેવોસેટ્રિઝિન લેવી નહીં.
- લેવોસેટ્રિઝિન સાથે વિશેષ સંભાળ રાખવી અને તમારા ડોકટરની સલાહને અનુસરો : જો તમને વાઇ હોય અથવા તાણ હોવાનું કોઇપણ જોખમ હોય. જો તમે કિડનીની નિષ્ફળતાથી પીડાતા હોવ, કારણકે તમને ઓછા ડોઝની જરૂર પડી શકે.
- જો તમે હતાશા વિરોધી જેવી દવાઓ; ચિંતા, માનસિક બિમારી કે આંચકી માટેની દવાઓ; રિટોનાવિર; ઘેનની દવા; ઉંઘવાની ટીકડી; થીઓફીલાઇન; અને શાંત પાડે એવી દવા લઇ રહ્યા હોવ તો તમારા ડોકટરને જણાવો કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો આ દવા લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- લેવોસેટ્રિઝિનથી સુસ્તી આવી શકે છે. લેવોસેટ્રિઝિન દવા લો ત્યારે જોખમી કાર્યો કરવાં નહીં જેમાં સંપૂર્ણ માનસિક સાવધાની જરૂરી હોય જેમ કે ડ્રાઇવિંગ કે મશીનરી ચલાવવી.
- લેવોસેટ્રિઝિન લેવા દરમિયાન દારૂ પીવો નહીં કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.






