Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Epinastine કેવી રીતે કાર્ય કરે

Epinastine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.

Epinastine ની સામાન્ય આડઅસરો

આંખોમાં બળતરાની સંવેદના, ખંજવાળ
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Epinastine માટે નિષ્ણાત સલાહ

  • એપિનાસ્ટાઇનનો ઉપયોગ કરવા દરમિયાન કોન્ટેક્ટ લેન્સ પહેરવાંનું નિવારો.
  • એપિનાસ્ટાઇનના આંખના ટીંપા નાખતાં પહેલાં તમારા કોન્ટેક્ટ લેન્સ કાઢી નાકખો અને લેન્સનો રંગ જતો રહે તે નિવારવા આંખના ટીંપા નાખ્યાંની 10 મિનિટ પછી તેને ફરી પહેરી લો.
  • એપિનાસ્ટાઇન આંખના ટીંપા નાખ્યાં પછી જો તમારે આંખના અન્ય ટીંપાનો ઉપયોગ કરવાનો હોય તો ઓછામાં ઓછી 10 મિનિટનો સમય રાખો.
  • તમે એપિનાસ્ટાઇનનો ઉપયોગ કરવાનું બંધ કરો તે પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી કેમ કે જો તમે નિયમિત પણે ઉપયોગ કરો તો જ એલર્જીક કન્જક્ટિવાઇટિસને નિયંત્રિત કરે છે.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • એપિનાસ્ટાઇન આંખના ટીંપા ઇંજેક્ષનથી દાખલ કરવાં કે મોં દ્વારા લેવા માટે બનાવ્યા નથી.
  • 12 કરતાં ઓછી ઉંમરના બાળકોમાં એપિનાસ્ટાઇન આંખના ટીંપાનો ઉપયોગ ધ્યાનપૂર્વક કરવો જોઇએ.