Ademetionine/S-Adenosyl Methionine કેવી રીતે કાર્ય કરે
એસ-એડનોસાઇલ મિથિયોનાઇન પોષક તત્વ પૂરક નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ શરીરમાં કુદરતી રીતે મળી આવતું રસાયણ છે જે શરીરમાં મહત્વપૂર્ણ રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગ લે છે અને મગજમાં રસાયણોને સંતુલિત કરવામાં મદદ કરે છે જેનાથી સોજા અને ઉદાસીનતા સાથે જોડાયેલ લક્ષણોને ઓછા કરવામાં મદદ મળે છે.
Ademetionine/S-Adenosyl Methionine ની સામાન્ય આડઅસરો
ઉબકા, અતિસાર, કબજિયાત, અનિદ્રા, ચક્કર ચડવા, પરસેવો થવો
Want to Know More
Read Our Editorial PolicyAdemetionine/S-Adenosyl Methionine માટે ઉપલબ્ધ દવા
Ademetionine/S-Adenosyl Methionine માટે નિષ્ણાત સલાહ
- હંમેશા ખાલી પેટે એસ-એડેનોસીલ્મેથીઓનાઈન લેવી.
- રાત્રે એસ-એડેનોસીલ્મેથીઓનાઈન લેવી નહીં, કેમ કે તેનાથી અનિદ્રા થઈ શકશે.
- તમે એસ-એડેનોસીલ્મેથીઓનાઈન લઈ રહ્યા હોવ તે દરમિયાન ખાતરી કરો કે તમે પુરતા પ્રમાણમાં વિટામિન B, ખાસ કરીને B6, B12 અને ફોલિક એસિડ લઈ રહ્યા છો.
- એસ-એડેનોસીલ્મેથીઓનાઈન લઈ રહ્યા હોવ તે દરમિયાન હતાશા સાથે સંકળાયેલ તમારા લક્ષણો સુધરે નહીં તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો એસ-એડેનોસીલ્મેથીઓનાઈન અથવા આ દવાના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.
- દ્વિધ્રુવી વિકાર (ઉન્માદ-હતાશા બિમારી) ના ઈતિહાસવાળા દર્દીઓ.
- બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ લેવી નહીં.



