Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Sucralfate ઉપયોગ

આંતરડાનું અલ્સર અને પેટમાં અલ્સર ની સારવારમાં Sucralfate નો ઉપયોગ કરાય છે

Available generics for Sucralfate

Order with generics and save upto 50%

Sucralfate કેવી રીતે કાર્ય કરે

Sucralfate એ અલ્સર અથવા અન્ય કોઈપણ સપાટી પર આવરણ રચે છે. આ ભૌતિક અવરોધક બનાવે છે, જેથી ગેસ્ટ્રિક એસિડ અથવા અન્ય કોઈપણ ઈજાથી અલ્સર/સપાટીનું રક્ષણ કરે છે, જેનાથી રુઝ આવે છે.

Sucralfate ની સામાન્ય આડઅસરો

કબજિયાત
prefix_icon
Get medicines for Sucralfate
suffix_icon
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Sucralfate માટે નિષ્ણાત સલાહ

  • બીજી દવાઓ લેવાના કે લીધા પછીના ઓછામાં ઓછા 2 કલાક પર Sucralfate ન લેવી. તે અન્ય દવાઓની સાથે આંતરક્રિયા કરી શકે.
  • ખાલી પેટે, ખાસ કરીને ભોજનના 1 કલાક પહેલાં Sucralfate લેવી.
  • Sucralfate ના ડોઝ લેવાના 30 મિનિટ પહેલાં કે પછી એન્ટાસિડ ન લેવી.
  • જો તમને કિડનીનો વિકાર હોય તો તમારા ડોકટરને જણાવો, કેમ કે એલ્યુમિનિયમ અતિશય વધવાનું તમારે માટે મોટું જોખમ બને.
  • જો તમે સગર્ભા બનો કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોય તો તમારા ડોકટરને જણાવો.