Ornithine ઉપયોગ
પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Ornithine નો ઉપયોગ કરાય છે
Ornithine કેવી રીતે કાર્ય કરે
ઓરિનિથાઇન એક એમિનોએસિડ છે જે પોષકતત્વ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઉર્જાના સંગ્રહની કુશળતા વધારે છે અને એમિનિયાના ઉત્સર્જનને પણ વધારે છે. આના વિશે એવુ પણ કહેવામાં આવે છે કે મનુષ્યોમાં વૃદ્ધિ હોર્મોનના સ્તરોને પણ વધારે છે.
Ornithine ની સામાન્ય આડઅસરો
એલર્જીયુક્ત પ્રતિક્રિયા
Want to Know More
Read Our Editorial PolicyOrnithine માટે ઉપલબ્ધ દવા
Ornithine માટે નિષ્ણાત સલાહ
- હંમેશા ઓર્નિથાઇનને રાત્રે સૂતાં પહેલાં અને ખાલી પેટે લેવી.
- જો તમને કોઇપણ એલર્જીક પ્રતિક્રિયાઓનો અનુભવ થાય તો તત્કાલ તબીબી સંભાળ મેળવવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
- જો દર્દી ઓર્નિથાઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી નહીં.



