Insulin Aspart કેવી રીતે કાર્ય કરે
Insulin Aspart એ સામાન્યરીતે શરીર જે ઈન્સ્યુલિન બનાવે છે તેની જગ્યાએ બીજું મૂકે છે. તમામ મુખ્ય પોષક તત્ત્વો ગ્લુકોઝ, ચરબી અને પ્રોટીનના ઉપયોગ અને સંગ્રહ માટે ઈન્સ્યુલિન મહત્વપૂર્ણ છે.
Insulin Aspart ની સામાન્ય આડઅસરો
લોહીમાં સાકરનું સ્તર ઘટવું, ઇન્જેક્શનની જગ્યાએ એલર્જિક પ્રતિક્રિયા, લિપોડાઇસટ્રોફી, લાલ ચકામા, ખંજવાળ
Want to Know More
Read Our Editorial PolicyInsulin Aspart માટે ઉપલબ્ધ દવા
Insulin Aspart માટે નિષ્ણાત સલાહ
- એકલા યોગ્ય આહાર આયોજન થી અથવા કસરત સાથે આહાર આયોજનથી પ્રકાર 2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. જો તમને ડાયાબિટીસ હોય ત્યારે, તમે એન્ટિડાયાબિટીક દવાઓ લઇ રહ્યા હોવ તો પણ આયોજીત આહાર અને કસરત હંમેશા મહત્વપૂર્ણ છે.
- લોહીમાં ઓછું સાકર જીવલેણ હોય છે. લોહીમાં ઓછી સાકર નીચે દ્વારા થઇ શકે :\n\n
- \n
- અનુસૂચિત ભોજન કે નાસ્તો મોડો લેવો કે ચૂકી જવો. \n
- સામાન્ય કરતાં વધુ કસરત કરવી. \n
- વધુ પ્રમાણમાં દારૂ પીવો. \n
- વધુ પ્રમાણમાં ઇનસ્યુલિન લેવું. \n
- માંદગી (ઊલટી કે અતિસાર). \n
- લોહીમાં ઓછી સાકરના (ચેતવણીના ચિહ્નો) લક્ષણો હ્રદયના ઝડપી ધબકારા, પરસેવો, ઠંડી અને નિસ્તેજ ત્વચા, ધ્રૂજારીની લાગણી, મુંઝવણ કે ચીડિયાપણું, માથાનો દુખાવો, ઉબકા અને રાત્રે ખરાબ સ્વપ્ન આવવાં છે. સુનિશ્ચિત કરો કે તમારી પાસે ઝડપથી કાર્ય કરતી સાકરના કેટલાક સ્વરૂપો છે જેને લોહીમાં સાકરના ઓછા સ્તરના લક્ષણો દેખાય કે તરત લીધા પછી લક્ષણોને વણસતાં અટકાવશે.
- દારૂ પીવો નહીં કેમ કે તેનાથી લોહીમાં સાકર અત્યંત ઓછી થવાની શક્યતા વધી શકશે.
- જો તમને શ્વાસ લેવાની મુશ્કેલીના કોઇપણ ચિહ્નો અથવા ફોલ્લી (તીવ્ર અને જીવલેણ એલર્જી) હોય તો તમારા ડોકટરને જણાવો.\n\n\n



