Location IconGPS icon
QUICK BUY! Get 25% off on medicines*

Disodium Hydrogen Citrate

DISODIUM HYDROGEN CITRATE વિશેની માહિતી

Disodium Hydrogen Citrate ઉપયોગ

ગાઉટ અને કિડનીમાં પથરી ની સારવારમાં Disodium Hydrogen Citrate નો ઉપયોગ કરાય છે

Disodium Hydrogen Citrate કેવી રીતે કાર્ય કરે

તે કિડની દ્વારા યુરેટ્સના ફરી શોષણને (પેશાબમાથી લોહીમાં ફરી પ્રવેશ) અવરોધીને કાર્ય કરે છે જેથી યુરિક એસિડનું વિસર્જન વધે છે અને સાંધામાં યુરેટ ક્રિસ્ટલના જમાવને અટકાવે છે. તે કિડની દ્વારા પેનિસિલિન જેવા ચોક્કસ એન્ટિબાયોટિક્સને દૂર (લોહીમાંથી પેશાબમાં વિસર્જન) કરવાનું અટકાવે છે જેથી તેનું વિસર્જન વિલંબિત થાય છે અને લોહીમાં સંકેન્દ્રણ વધે છે.

Disodium Hydrogen Citrate ની સામાન્ય આડઅસરો

Most side effects do not require any medical attention and disappear as your body adjusts to the medicine. Consult your doctor if they persist or if you’re worried about them
Common
ઊલટી, પેટમાં દુઃખાવો, ઉબકા, અતિસાર
CONTENT DETAILS
We provide you with authentic, trustworthy and revelant information
Read our editorial policy

Disodium Hydrogen Citrate માટે નિષ્ણાત સલાહ

પેટમાં ગરબડ થતી અટકાવવા ભોજન પછી વધુ પ્રમાણમાં સાદા પાણી કે જ્યુસ સાથે દવા લેવાની સલાહ અપાય છે.
જો તમને તીવ્ર કિડનીના વિકારો એટલે કે, પેશાબ બહાર ઓછો નીકળવો, સોડિયમ-પ્રતિબંધિત આહાર, લોહીમાં સોડિયમનું ઉંચું સ્તર હોય તો તમારા ડોકટરને જણાવો.
જો તમને દવા લીધા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય, અથવા લોહીમાં કેલ્શિયમના ઓછા સ્તરો, લોહીમાં ઉંચું દબાણ, હ્રદયની સમસ્યાઓ (એટલે કે હ્રદયના અનિયમિત ધબકારા, હ્રદય નિષ્ફળ જવું), કિડનીનો રોગ, પાણી પ્રતિરોધણને કારણે પગની ઘૂંટી/પગ/પગની પાનીઓમાં સોજો હોય તો તબીબી સંભાળ મેળવવી..
સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
જો ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો દર્દીઓને આપવી જોઇએ નહીં.
લોહીમાં પોટેશિયમના ઉંચા સ્તરો, રક્તાવરોસૂચક હ્રદયની નિષ્ફળતા, હ્રદયનો રોગ અથવા તીવ્ર કિડનીની સમસ્યાઓનો ઇતિહાસ હોય તો, અથવા તમે ડીહાઇડ્રેટ થયા હોય તેવા કેસમાં દર્દીઓને આપવી જોઇએ નહીં.
સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ લેવાનું ટાળવું જોઇએ.
તીવ્ર બેક્ટેરિયલ ચેપથી પીડાતા દર્દીઓએ પણ ડિસોડિયમ હાઇડ્રોજન સાઈટ્રેટ લેવાનું ટાળવું જોઇએ.