Polystyrene Sulfonate ઉપયોગ
લોહીમાં પોટેશ્યમના વધેલા સ્તરો ની સારવારમાં Polystyrene Sulfonate નો ઉપયોગ કરાય છે
Polystyrene Sulfonate કેવી રીતે કાર્ય કરે
Polystyrene Sulfonate એ તમારા પોટેશિયમના સ્તરને સામાન્યપર લાવવા આ વધારાના પોટેશિયમને દૂર કરીને કાર્ય કરે છે. કિડનીની સમસ્યાઓ હોય અને ડાયાલિસિસ પર હોય તેવા લોકો તે પણ મોટેભાગે અપાય છે.
પોલિસ્ટીરીન સલ્ફોનેટ કટિયન એક્સેન્જર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ લોહીમાં હાજર અત્યાધિક પોટેશિયમને કાઢી નાંખે છે.
Polystyrene Sulfonate ની સામાન્ય આડઅસરો
ઉબકા, ઊલટી, પેટમાં બળતરા, કબજિયાત, ભૂખમાં ઘટાડો
Want to Know More
Read Our Editorial PolicyPolystyrene Sulfonate માટે ઉપલબ્ધ દવા
Polystyrene Sulfonate માટે નિષ્ણાત સલાહ
- પોલીસ્ટીરેન સલ્ફોનટની સાથે મેગ્નેસિયમ હાઈડ્રોક્સાઇડ (મેગ્નેસિયાનું દુધ) કે સોર્બિટોલનો ઉપયોગ કરવો નહીં.
- જો તમને લોહીમાં પોટેશિયમના ઓછા સ્તરો હોય તો ઉપયોગ કરવો નહીં.
- કબજીયાત કે ઇમ્પેક્શન (પેટ સાફ થવામાં અવરોધ)ના જોખમવાળા દર્દીઓમાં ઉપયોગ કરવો નહીં.
- તીવ્ર લોહીના જમાવથી હ્રદયની નિષ્ફળતા, તીવ્ર લોહીમાં ઉંચું દબાણ, અને કિડનીનો રોગ કે નિશાનીયુક્ત સોજા જેવી રોગની સ્થિતિના કેસમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ.
- જો તમે સોડિયમ-પ્રતિબંધિત આહાર આયોજન પર હોવ તો તમારા ડોકટરને જાણ કરો.
- જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો પોલીસ્ટીરેન સલ્ફોનેટ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.



