Sign in to your account
or
By signing in you agree to our
Terms & conditions
 and 
Privacy policy

Racemethionine ઉપયોગ

પોષણ વિષયક ન્યૂનતા ની સારવારમાં Racemethionine નો ઉપયોગ કરાય છે

Racemethionine કેવી રીતે કાર્ય કરે

રેસમેથિયોનાઇન એસિડીફાઇર નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ યુરિનરી પીએચને ઓછુ કરી એમોનિયા રહિત મૂત્રનું ઉત્પાદન કરે છે.

Racemethionine ની સામાન્ય આડઅસરો

ઊલટી, ઉબકા, તંદ્રા
Authenticity

Want to Know More

Read Our Editorial Policy

Racemethionine માટે ઉપલબ્ધ દવા

Racemethionine માટે નિષ્ણાત સલાહ

  • પેરાસિટામોલના ઓવરડોઝ માટે એન્ટિડોટ તરીકે ઉપયોગ કરે ત્યારે વિષાક્તતા પેટમાં ગયા પછી આઠ થી બાર કલાકની અંદર રેસમેથીઓનાઈનનો પ્રથમ ડોઝ આપવો જોઈશે.
  • રેસમેથીઓનાઈનના ઉપયોગના 10 દિવસ પછી જો લક્ષણો ના જાય તો દવાનો ઉપયોગ બંધ કરો અને તમારા ડોકટરને જણાવો.
  • રેસમેથીઓનાઈન ઉપચાર પર હોય તે દરમિયાન પ્રોટિનથી ભરપૂર આહાર જાળવવો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો દર્દી રેસમેથીઓનાઈન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો તે લેવી જોઈએ નહીં.
  • એસિડોસિસ (શરીરમાં અતિશય પ્રમાણમાં એસિડ) અથવા યકૃતનો રોગવાળા દર્દીઓ.